jump to navigation

” બસુરૂં વાજુ “

” બસુરૂં વાજુ ”

પત્યેક પાણી પરમ પિતા, પરમેશ્વરનું પ્યાદું છે,
ભૂતળ ઉપર એ જ સત્ય, સદા સર્વદા સાચું છે.

મોહ માયાએ હળી મળીને,જીવન જીર્ણ બનાવ્યું છે,
કરે મુકત મોહ માયામાંથી, તેજ જ્ઞાન સર્વદા સાચું છે.

પામે છે જે સત્ય જ્ઞાન આ, તે જ સાચો સાધુ છે,
ન પામે જે જ્ઞાન આવું, તેનું જીવન બસુરૂં વાજું છે.

Comments»

1. PUSHPA - August 27, 2010

આ સ્ત્ય સમજવુ ઘનુ ભારરુપ હોય, પન શ્ક્ય ચે.સાધનાનિ સાચિ લગન હોય તો.


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.