” બસુરૂં વાજુ “
” બસુરૂં વાજુ ”
પત્યેક પાણી પરમ પિતા, પરમેશ્વરનું પ્યાદું છે,
ભૂતળ ઉપર એ જ સત્ય, સદા સર્વદા સાચું છે.
મોહ માયાએ હળી મળીને,જીવન જીર્ણ બનાવ્યું છે,
કરે મુકત મોહ માયામાંથી, તેજ જ્ઞાન સર્વદા સાચું છે.
પામે છે જે સત્ય જ્ઞાન આ, તે જ સાચો સાધુ છે,
ન પામે જે જ્ઞાન આવું, તેનું જીવન બસુરૂં વાજું છે.
Comments»
આ સ્ત્ય સમજવુ ઘનુ ભારરુપ હોય, પન શ્ક્ય ચે.સાધનાનિ સાચિ લગન હોય તો.