jump to navigation

ત્વં,અહં અને મન November 23, 2006

Posted by vijayshah in : કવિતા,વિચાર , 1 comment so far

પુરૂષ+ પ્રકૃતિ =માયા
જો પુરૂષ =ત્વં , પ્રકૃતિ =અહં અને માયા=મન કહીએ
તો ત્વં +અહં =મન એમ કહી શકાય.
બીજ ગણીતના નિયમો અનુસાર આ સમીકરણ નીચે પમાણે પણ લખી શકાય.
ત્વં =મન-અહં
એટલે કે જો મનમંાથી ‘અહં ‘ ને સંપૂર્ણરીતે બાદ કરીએ તો
ત્વં =મન એમ લખી શકાય
અર્થાત મન ઇશ્વર મય થઇ જાય.
વળી આજ સમીકરણ નીચે પમાણે પણ લખી શકાય.
અહં = મન- ત્વં
એટલે કે જો મનમંાથી ‘ત્વં ‘ ને સંપૂર્ણરીતે બાદ કરીએ તો
અહં=મન એમ લખી શકાય
અર્થાંત્ મન કેવળ અહંકાર યુકત થઇ જાય.
પરંતુ મનમંાથી ‘ત્વં ‘ કે ‘અહં ‘ બાદ કરવાને બદલે જો મનને જ આ સમીકરણમંાથી
બાદ કરીએ એટલે કે જો મનનું મૂલ્ય શૂન્ય કરીએ તો આ સમીકરણ નીચે મુજબ લખી શકાય.
ત્વં+ અહં =૦
આનો અથ્ર એ થયો કે જો મન શૂન્યમંા ભળી જાય તો એટલે કે મનમાં
કશું જ ન બચે – મનની બધી જ વાસનાઓ ઓગળી જાય –
તો ન બચે ‘ત્વં ‘કે ન બચે ‘અહં ‘
આને જ િનવાણ િસથિત કહેવાયને ?
જયંા કશું જ ન બચે તેજ નેિત નેિત બ/હ્મ

ધારે શૂન્ય રૂપ જયારે આ મન
થાયે શૂન્ય આ ‘અહં’ તે ‘મન’
અને મળે આ બેઉને સરવાળે
નેિત નેિત પેલો જે બ/હ્મ ૫-૨૬-૦૪

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.