jump to navigation

“પ્રભુને વિનંતિ” March 19, 2009

Posted by girishdesai in : કવિતા, વિચાર , trackback

પ્રભુને વિનંતિ

પ્રભુ,જો કદી ઇચ્છે તું
વર દેવા મુજને આ જીવનમાં
તો વર દેજે એવું કે
રહે ઉભરતું શૂન્ય મુજ મનમાં

Comments»

1. vijayshah - March 20, 2009

ન કોઈ અપેક્ષા,
ન કોઇનો લગાવ
ન કશું ગુમાવ્યાનો અફસોસ્

એજ “શુન્યને?”


Powered By Indic IME