jump to navigation

નિશ્ચય નોતરશો વિનાશ July 30, 2009

Posted by girishdesai in : કવિતા, વિચાર , trackback

નિશ્ચય નોતરશો વિનાશ

નાપાસ થઇ જો કરશો તમે

સ્વસ્થ થઇ ફરી નવો પ્રયાસ

તો નિશ્ચય માનજો મન મહીં

કે થશે જરુર તમારો વિકાસ

પણ જો

રહેશો રોતા નાસીપાસ થઇ

તો નિશ્ચય નોતરશો વિનાશ

Comments»

no comments yet - be the first?


Powered By Indic IME