jump to navigation

” ર્હદય ચાળની “ August 5, 2007

Posted by vijayshah in : કવિતા , trackback

” ર્હદય ચાળની ”

સ્વર્ગ અને નરક વચ્ચે
અંતર બે વહેતનું રહ્યું.
મસ્તિષ્કમાં નરક છે’ને
સ્વર્ગ હદયમાં રહ્યું.

જો ઇચ્છો સ્વર્ગની કેડી લેવા
તો મસ્તિષ્કથી ભાગવું રહ્યું.
‘ને ર્હદય ચાળણીએ મનના બધા
વિચાર, ચાળતા શીખવું રહ્યું.

Comments»

1. - August 5, 2007

ખરી વાત કરી આપે,
સ્વર્ગમાં જવુ કે નર્કમાં એ આપણા હાથની જ વાત છે,
મનના વિકારોને(કામ, ક્રોધ, લોભ, મોહ, માયા)કાબુમાં કર્યા વગર, સ્વર્ગનો રસ્તો મળવો શક્ય જ નથી. હ્યદયથી નિર્દોષ બન્યા વગર સ્વર્ગ મેળવવું શક્ય જ નથી..

2. - August 12, 2007

ગાગરમાં સાગર તે આનુ નામ


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.