” એક વિચાર “ April 23, 2007
Posted by vijayshah in : વિચાર , trackback” એક વિચાર ”
જેમ “જન્મ અને મૃત્યુ” એક બીજાથી વિરૂદ્ધ છે.
તેમજ “હાસ્ય અને રૂદ્દન” પણ એક બીજાથી વિરૂદ્ધ છે.
વળી “પહેલાં અને પછી” એ પણ એક બીજાથી વિરૂદ્ધ છે.
જો આમ જ હોય તો માનવી જન્મ્યા પછી તરત જ રડે છે.
તો મરતાં પહેલાં હસતો કેમ નથી ?
Comments»
મરતાં પહેલાં એટલે આખું જીવન.
ચાલો હસી લઇએ !
સરસ અને નવો નક્કોર વિચાર
સરસ વિચાર…
રોતે હુએ આતે હૈ સબ.. હસતા હુઆ જો જાયેગા..
વો મુકદ્દર કા સિકંદર કહેલાએગા… 🙂