“તે દિ તમે શું કહેશો?” November 1, 2007
Posted by girishdesai in : વિચાર , trackback“તે દિ તમે શું કહેશો?”
જીવનની વ્યર્થ ઝનઝટોમાં
જો તમે સદાય વ્યસ્ત રહેશો,
‘ને મળતો નથી સમય મને
ઍમ સહુને કહેતા ફરશો,
તો આવશે સમય મળવા સામો
તે દિ કહો તમે શું કહેશો?
Comments»
no comments yet - be the first?